Posts

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા

Image
                  પુસ્તક સમિક્ષા                                    બાહ્ય સમિક્ષા                                                                  (#) મુખ પૃષ્ઠ :-                                     પુસ્તકના મુખપૃષ્ઠ પર એક સુંદર હવેલી દર્શાવવામાં આવી છે. જાણે કોઈ રાજાનો મહેલ હોય તેવી હવેલી. હવેલીમાં લટકતા પંખા ,બલ્બ તેમજ સુંદર ઝુમ્મરો દેખાય છે.                                 (*) પુસ્તકનું નામ:-                            " જેણે લાહોર નથી...

કાવ્ય સમિક્ષા..

Image
                        કાવ્ય સમિક્ષા                     'હુ એવો ગુજરાતી ' *બાહ્ય સમિક્ષા:- કાવ્યનું નામ:- " હું એવો ગુુજરાતી " કવિનું નામ:-  વિનોદ જોશી  સ્ત્રોત :-  ધોરણ 10ના ગુુજરાતીના પુસ્તકમાંથી ઉપરોક્ત્ કાવ્ય લેવામાં આવેલ છે. ક્ષેત્ર પ્રદેશ:-           ઉપરોક્ત કાવ્ય મુજબ ગુુજરાતની મહિમાનુંં વર્ણન થયેલ જોવા મળે છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. કાવ્યનો પ્રકાર:-' ગુજરાતી ગીત રચના' આંતરિક સમિક્ષા:-   શિર્ષક અને યથાર્થતા:-             શિક્ષક અને યથાર્થતા ની વાત કરીએ તો અહીં લેખક વિનોદ જોશી એ હું એવો ગુજરાતી કાવ્ય માં ગુજરાતનું ગૌરવ પ્રદર્શિત કરવા પોતે ગુજરાતી હોવાનો ગૌરવ દર્શાવે છે. શાબ્દિક અર્થ અને વિષયવસ્તુ:-         શાબ્દિક અર્થ:- ગર્ભદીપ=ગરબાનો દીવો      અહીં આખા કાવ્યોમાં અનેક શબ્દો જ...
Image
                    સમાચાર પત્રોના લેખો                                                                                                                                                                 # બુદ્ધિજીવી નેતા  શોધવો એટલે વર્તુળનો  છેડો શોધવો ! * શીર્ષક અને યથાર્થતા            અહીં કહેવાયું છે કે ચૂંટણીનો સમય ચાલતો હોય ત્યારે બુદ્ધિજીવી નેતા ની શોધ થતી હોય છે ત્યારે એક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે બુદ્ધિજીવી કોને કહેવાય ત્યારે એક નેતા તેનો જવાબ આપતાં કહે છે કે જે વ્યક્તિ પોતાના વિચારો નેતાન...

ચિત્ર વાર્તા સમીક્ષા

Image
          # ચિત્ર વાર્તા સમીક્ષા#   (#) સમાચાર પત્ર નું નામ:-                                     ' દિવ્ય ભાસ્કર' (#) પ્રકાશકનું નામ:-                 રમેશચંદ્ર અગ્રવાલ (#) લેખકનું નામ:-                   રેખાબેન પટેલ (#) વાર્તા પસંદગી ના  કારણો:-                 આ વાર્તા દરેક વ્યક્તિ ને સ્પર્શથી જોવા મળે છે. આ વાર્તામાં સંબંધને મહત્વ આપ્યું છે. સંપત્તિને નહિ. (#) વાર્તાનું શીર્ષક અને યથાર્થતા:-               'વિરાસત'           આ શીર્ષક લેખિકાએ નવલિકા માંથી લીધેલ છે વિરાસત એટલે કે પૂર્વજોથી મળેલ સંપતિ. (#) શીર્ષક ની યથાર્થતા:-        આ વાર્તાના શીર્ષક મુજબ સુયોજ અને સુબોધ બંને ભાઈ છે સુયોજ એ સંપત્તિનો ભાગ માંગતો હોય છે આ વાર્...

આંતરિક સમીક્ષા ચાર

(#) પુસ્તકનો વિષય વસ્તુ:-           ભારત વિભાજન ના સમયે લાહોર માંથી લોકો લખનવ તરફ જાય છે અને લખનઉ તરફથી લાહોર તરફ બધા પરિવાર છૂટા-છવાયા પડી જાય છે તેમાનો એક પરિવાર તે સિકંદર મિર્ઝાનો પરિવાર તેમની પત્ની હમીદા બેગમ પુત્રી તનુ પુત્ર જાવેદ તેઓને લાહોરની એક હવેલી એ લોટ કરવામાં આવે છે 22 ઓરડા વાળી હવેલી જોઇને પરિવારના સર્વ સભ્યો ખુશ થઈ જાય છે હવેલી ના માલિક રતનલાલ ની માતા પણ ત્યાં જ હોય છે સિકંદર મિર્ઝા ને જાણ થતા તે ડોશીને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની પત્ની હમીદા બેગમ તેને રોકે છે ધીરેધીરે આખો પરિવાર ડોશી સાથે રહેતા તેમના સંબંધ મજબૂત થાય છે સિકંદર મિર્ઝા તેને ડોશી ને બદલે માઇ કહેવા લાગે છે            " ઓર નથી જે મેં  હિન્દુસ્તાન બટ ગયા..           યે જમી બસ ગઈ આસમાન બટ ગયા"          તર્ઝે- તહરીર-તર્ઝે બયા બટ ગયા          શાખે ગુલ બટ ગઈ આશિયા બટ ગયા         હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા        અબ જો...

ચિત્ર વાર્તા સમીક્ષા

                        " પરિવેશ" (#) સામાજિક પરિવર્તન:- આ વાર્તામાં એવું સામાજિક પર્યાવરણ રજૂ કરવામાં આવ્યું છે કે જે વાતાવરણને આબેહૂબ આંખોની સામે પ્રગટાવે છે આ વાર્તામાં સમાજમાં ઘર ઘરમાં વ્યક્તિઓના જુદાજુદા સ્વભાવનો વર્ણન થયેલ છે. (#) સમય:- આ વાર્તામાં સમયની કોઈ નિશ્ચિતતા દર્શાવવામાં આવી નથી પરંતુ દિવસ દરમિયાન નો સમય જોવા મળતો હોય એવું લાગે છે. (#) સ્થળ:- આ વાર્તામાં કોઈ નિશ્ચિત સ્થળ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ ચિત્ર પરથી ઘરમાં થતી બાબતો નું વર્ણન થયેલ જોવા મળે છે. (#) પાશ્ચાત ભૂમિકા:- આ વાર્તાની પાશ્ચાત ભૂમિકામાં જય વિજય પવનને ત્રણ મવાલીઓ થી બચાવે છે લીલા જય વિજયને વળગી પડે છે.                         "પાત્રો " (#)મુખ્ય પાત્ર:- સુયોજ અને લીલા... (#) ગૌણ પાત્રો:- પવન,પીંકી, જય,વિજય (#) આંતરિક અને બાહ્ય ગુણો નૈતિક ગુણો મુખ્ય લક્ષણો ની વાર્તા માં ઝાંખી:- આ વાર્તામાં આંતરીક અને બાહ્ય બંને ગુણોની ચર્ચા થયેલ જોવા મળે છે શુઝ ભાઈ પાસે ઘરના ...

આંતરિક સમીક્ષા 3

 (#) લેખકનો દ્રષ્ટિકોણ:-            આ પુસ્તક લખવા પાછળ લેખકનું દ્રષ્ટિકોણ ભારતના વિભાજન ની માહિતી વાચકો સુધી પહોંચાડવું છે. (#) પાત્રો:-                સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તનવીર બેગમ ,જાવેદ ,રતનની મા ,પહેલવાન ,અનવર, સિરાજ, રઝા,હમીદ હુસેન, નાસીર કાઝમી, મોલવી, અલીમુદ્દીન અને મોહમ્મદશાહ . (#) પુસ્તકમાં ગમતી બાબત:-                 આ પુસ્તકમાં વિભાજનની વ્યથા સાથે ધર્મ અને માનવતા નો સ્પર્શ થતો બતાવે છે. તે બાબત ખૂબ જ ગમે તેવી છે. (#) આ પુસ્તક કોને વાંચવા પ્રેરિત કરશો?          આ પુસ્તક સાહિત્ય રસિક વિદ્યાર્થિઓને યુવાઓને તેમજ સાહિત્ય વાંચી શકે તેવા ને  પ્રેરિત કરીશ. (#) હેતુ:- આ નાટક દ્વારા વ્યક્તિના મનમાં વતન પ્રત્યેનો પ્રેમ જગાડવાના હેતુથી "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "લખાયેલ છે. અને તેનો અનુવાદ શરીફા વીજળીવાળા એ કર્યો. જેથી બીજા લોકો પણ આ પુસ્તક ને વાંચવા નો લાભ લઇ શકે.