આંતરિક સમીક્ષા 3
(#) લેખકનો દ્રષ્ટિકોણ:-
આ પુસ્તક લખવા પાછળ લેખકનું દ્રષ્ટિકોણ ભારતના વિભાજન ની માહિતી વાચકો સુધી પહોંચાડવું છે.
(#) પાત્રો:-
સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તનવીર બેગમ ,જાવેદ ,રતનની મા ,પહેલવાન ,અનવર, સિરાજ, રઝા,હમીદ હુસેન, નાસીર કાઝમી, મોલવી, અલીમુદ્દીન અને મોહમ્મદશાહ .
(#) પુસ્તકમાં ગમતી બાબત:-
આ પુસ્તકમાં વિભાજનની વ્યથા સાથે ધર્મ અને માનવતા નો સ્પર્શ થતો બતાવે છે. તે બાબત ખૂબ જ ગમે તેવી છે.
(#) આ પુસ્તક કોને વાંચવા પ્રેરિત કરશો?
આ પુસ્તક સાહિત્ય રસિક વિદ્યાર્થિઓને યુવાઓને તેમજ સાહિત્ય વાંચી શકે તેવા ને પ્રેરિત કરીશ.
(#) હેતુ:-
આ નાટક દ્વારા વ્યક્તિના મનમાં વતન પ્રત્યેનો પ્રેમ જગાડવાના હેતુથી "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "લખાયેલ છે. અને તેનો અનુવાદ શરીફા વીજળીવાળા એ કર્યો. જેથી બીજા લોકો પણ આ પુસ્તક ને વાંચવા નો લાભ લઇ શકે.
Comments
Post a Comment