આંતરિક સમિક્ષા

                  # પુસ્તકની આંતરિક સમીક્ષા#

(#)શિર્ષક:- 

                 આ પુસ્તકનું શીર્ષક "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "છે .અહીં લાહોર કોઈ શહેરનું નામ ન રહેતા મારા તમારા મૂળ વતન નું પ્રતિક બની જાય છે.

(#) પ્રસ્તાવના:-

                        ભારતમાં વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા નવલકથા કવિતા વગેરે લખાયા પણ નાટક ભાગ્યે જ લખાયા આઝાદી પછી બરાબર 43 વર્ષે લખાયેલું અસગર વજાહત નું "જિસ લાહોર નઈ દેખ્યા ઓ જન્મ્યાઈ નઈ"...

(#) ક્રમિકતાની જાળવણી:-

                   લેખકે આખા નાટક ને પાત્રો અને સંવાદોથી જોડીને ક્રમાનુસાર નાટકને પ્રસ્તુત કર્યું છે.

(#) સાંપ્રત સમય સાથે અનુબંધ:-

        લેખક અસગર વજાહત એ આખા નાટકને ધર્મ સાથે જોડેલ છે. સાંપ્રત સમયના ધર્મ સાથે સંબંધ ધરાવે છે.

(#) પુસ્તકની વિશેષતા:-

                    આ પુસ્તકમાં નાટકમાં બધે જ માનવતાનો સ્પર્શ જોઈ શકાય છે .આજે ચારે તરફ જ્યાં તોડવાની વાતો થાય છે, ત્યાં નાટક જોડવાની વાત કરે છે.

Comments

Popular posts from this blog

કાવ્ય સમિક્ષા..

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા

ચિત્ર વાર્તા સમીક્ષા